Skip to main content

Today Ahmedabad Establishment day




Today Ahmedabad Establishment day.

HISTORY


 
Riverfront Sabarmati 

Popular posts from this blog

નવસારી જિલ્લો (Navsari Jilo)

                                  -: નવસારી જિલ્લો :- (૧). નવસારી :-                                                         પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે.             જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું. નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે. ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે. (૨). ઉભરાટ :-  લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે. (૩). બીલીમોરા :-   સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે. (૪). મરોલી :- કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હોસ્પિટલ જાણીતી છે. (૫). વાંસદા :-  જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ છે. (૬). દાંડી :-   ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના નિવાસ સ્થાને 'હદયકુજ' થી ૭૮ સૈનિકો સાથ

International women's Day History

International Women's Day History            International women's Day (IWD) is celebrated in March 8 every year. It commemorates the movement for women's rights. While the first observance of a Women's Day was held on February 28, 1909 in New York, March 8 was suggested by the 1910 International Woman's Conference to become an "International Woman's Day." After women gained suffrage in Soviet Russia in 1917, March 8 became a national holiday there. The day was then predominantly celebrated by the socialist movement and communist countries until it was adopted in 1975 by the United Nations.                 International Women’s Day, as the name implies, is dedicated to celebrating womanhood, their social, political, cultural, economic achievements and their significant contributions to society. The day also emphasises the importance of gender equality. On this day, people from all across the world come together to partake in thecelebra

ઈતિહાસ તાનારીરી મહોત્સવ (Tana-riri Mohtsav)

** ઈતિહાસ તાનારીરી મહોત્સવ** :-                            એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઇની શમિૅષ્ટા . શમિૅષ્ટાની બે પુત્રીઓ તાના અને રીરી. જે વડનગરમાં રહેતી હતી. -> એક સુપ્રસિદ્ધ ઘટનાને કારણે તાના-રીરી નું નામ સંગીતના ઇતિહાસમાં અમર કયુૅ છે. ઈતિહાસ:-            અકબરની શાહજાદી(રાણી)એ એકવાર મિયાં તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી. તાનસેને આનાકાની કરી અને કહ્યું. દીપક રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ(અગ્નિ) થાય છે. તેનું શમન મલ્હાર રાગથી જ થઈ શકે. પરંતુ શાહજાદી(રાણી)ની હઠ સામે તાનસેને છેવટે દિપક રાગ ગાયો કરો. પરંતુ તેના શરીરમાં દાહ પ્રગટ્યો. -> તાનસેન મલ્હાર રાગ ગાઇ શકે એવી ગાયકની શોધમાં આગ્રાથી પ્રયાણ કરી વડનગર આવી પહોંચ્યો.( તે સમયે વડનગર શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાના ક્ષેત્રે વડનગર ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું હતું ‌) -> તાનસેન વડનગરના શમિૅષ્ટાતળાવ પર ગયો. તે વખતે તાના-રીરી ત્યાં પાણી ભરવા ગયેલી ત્યારે તાનસેને જોઈને બંને બહેનો સમજી ગઈ કે દીપક રાગથી પીડાઈ રહ્યો છે. આ વાત ઘરે જઇને તેમને પિતાને કહી. તાનારીરીના પિતા તાનસેને મળ્યા. તેની કથની સાં

Chand

                          Chand (છંદ) Hello....,              friends આજે આપણે  છંદ શીખશુ.

History

🎯 પાટણ મા આવેલી રાણકી વાવ કોને બંધાવી ? 1 મીનળદેવી 2 દેવળ દેવી 3 ઉદયમતી✔ 4 ચૌલાદેલ  🎯 સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ ના કાંઠે ક્યુ મંદિર બંધાવ્યું 1 ઇન્દ્રમંડપ 2 સૂર્ય મંદિર✔ 3 યક્ષ મંદિર 4 દશાવતાર 🎯 પ્રાચીન સમય માં ક્યુ શહેર ઇન્દ્રપ્રસ્થ કહેવાતું 1 મથુરા 2 દિલ્હી✔ 3 આગ્રા 4 મેરઠ 🎯ગુજરાત માં કાપડ ની મિલ ક્યારે શરૂ થઈ 1 1902 2 1877 3 1854 4 1860 61✔ 🎯 ગુજરાત નો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક અયાઝ સુલતાન કોના સમય માં નૌકા સેનાપતિ હતો 1 મહમદ બેગડો 2 મુઝફરશાહ બીજો 3 બહાદૂર શાહ 4 મહમુદશાહ✔ 🎯19 મી સદીમાં ભારત માં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનો ના પ્રથમ જ્યોતિધર કોણ હતા 1 દયાનંદ સરસ્વતી 2 સ્વામી વિવેકાનંદ 3 રાજા રામ મોહન રાય✔ 4 ન્યાય મૂર્તિ રાનડે  1821 માં રાજા રામ મોહનરાયે બંગાળી ભાષા માં ક્યુ સમાચાર પત્ર શરૂ કર્યું હતું 1 આનંદ પત્રિકા 2 સુબોધ પત્રિકા 3 તત્વ બોધિની 4 સવાંદ કૌમૂદી✔ 🎯 રાજા રામમોહન રાયે બહ્મોસમાજ ની સ્થાપના ક્યારે કરી 1 1828✔ 2 1831 3 1821 4 1838 🎯 દયાનંદ સરસ્વતી એ  મથુરા માં કોની પાસે હિન્દુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો 1

Gk quiz 1st day

              Gk quiz 1st day ૧). સરદાર પટેલના નિવાસસ્થાનનુ નામ શું છે.? A.સ્વરાજ આશ્રમ B.સરદાર પટેલ આશ્રમ C.સરદાર સ્વરાજ D.સરદાર સ્વરાજ આશ્રમ •√ NOTE :- આ આશ્રમમાં ગાંધીજીની પ્રભાવક મૂર્તિ છે. અને           ગાંધીજીના વિચારધારા ને લગતી પ્રવૃત્તિઓ પણ ચાલે છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં છે. ૨). મહુવાનુ પ્રાચીન નામ શું છે.? A.મહુવા બંદર B.મધુપીરી. •√ C.મધૂરી D.એક પણ નહીં NOTE :- ભાવનગર જિલ્લામાં છે. ૩). કયું શહેર ભારતનું ટોકિયો કહેવાય છે.? A.અમદાવાદ B.સુરત •√ C.ભાવનગર D.અમરેલી ૪). વડનગરના તોરણો A.શર્મિષ્ટા તળાવ B.શામળશાની ચોરી C.કિર્તી તોરણ & શર્મિષ્ટા તળાવ D. A & B •√ NOTE :-ગુજરાતમા ૧૩ તોરણો છે. શામળાજી, મોઢેરાના બે આંસુડા, દેવડાના બે, દેવમાલ, શ્રી લિમબુજમાતા , પિલુદ્વા, વડનગરના બે, કપડવંણજ, ધુમલી. ૫). મઢીનુ શું વખણાય છે.? A.લોચો B.ખમણી •√ C.પોંંક D.ઊંધિયુ NOTE :- ઉપરોક્ત દરેક વસ્તુ સુરતમાં ખૂબ જ વખણાય છે. પરંતુ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં ખમણી વધુ ફેમસ છે. ૬). વીર નર્મદ નું નિવાસસ્થાન A.સુરત. •√ B.બારડોલી

Rajkot jilo

રાજકોટ માં કેટલા તાલુકા છે 10 11✔ 12 13 🍦રાજકોટ જીલ્લા નાં તાલુકા રાજકોટ,પડધરી,લોઢીકા,કોટડા-સન્ગણી,જસદણ,ગોંડલ,જામ કંડૉરણા,ઉપલેટા,જેતપુર,ધોરાજી,વીછીયા કયો તાંલુંકોં રાજકોટ જીલ્લા મા નથી લોધીકા વીંછીયા પડધરી ટંકારા✔ 🍦ટંકારા મોરબી જીલ્લામા આવેલ છે સામઢિયાળા કઈ નદી કિનારે આવેલ છે ઘેલો આજી કાળુંભાર✔ ભાદર રાજકોટ કઈ નદી કિનારે આવેલ છે આજી✔ ભાદર કળૂભાર ભૉગ઼ાવો ક્યુ અભ્યારણ રાજકોટ મા આવેલ છે ગાગા પ્રાકૃતિક અભ્યારણ પાણીયા પ્રાકૃતિક અભ્યારણ મિતિયાલા પ્રાકૃતિક અભ્યારણ હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ✔ 🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ જસદણ થી 10 કિમી ના અંતરે આવેલ છે. 🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ ની સ્થાપના ઓગસ્ટ 1980 મા થઈ હતી. રાજકોટ શહેર ની સ્થાપના કોણે કરી હતી અજોજી જાડેજા મેસોજી જાડેજા વિભૉજી જાડેજા✔ રખોજી જાડેજા મહાત્મા ગાંધી નું બાળપણ અનેં પ્રાથમિક શિક્ષણ રાજકોટ માં થયું હતુ તૌ  તેમના ત્યાં નાંં નિવાસ સ્થાન નું નામ શુ છે? ગાંધી ના ડેલા મોહનદાસ ના ડેલા કબા ગાંધી નાં ડેલા✔ ગાંધી નિવાસ નીચેનાં માથી ક્યુ સ્થાન રાજકોટ મા આવેલ નથી વોટસન મ્યુઝીઅમ આજી