Skip to main content

Posts

Showing posts from April, 2018

India´s first World Heritage City(ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી)

અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ"

          અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" Story :-1       અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" જે શાહજહાં એ બંધાવેલ જેમાં તે કદી ન રહ્યો.                       શાહીબાગના આ મહેલમાં શાહજહાંની ધામધૂમથી પધરામણી થવાની હતી.શાહજહાં હાથી પર બેસીને મહેલમાં પ્રવેશ કરતાં પ્રવેશદ્વારની કમાન માથે અથડાઈ. આમ હાથી પર બીરાજેલ શાહજહાંની સરખામણીમાં પ્રવેશદ્વાર નીચું હતું. એને અપશુકન ગણીને શાહજહાં પ્રવેશદ્વારથી જ પાછા ફયૉ. એ પછી ક્યારેય પણ મહેલમાં પગ મૂક્યો નહીં. Story :-2    શાહીબાગ જ શાહજહાં અને મુમતાઝના પ્રેમનુ મૂળ છે.                           જ્યારે શાહજહાં અમદાવાદનો સૂબો હતા. ત્યારે  તેમના માતા-પિતા જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદમાંની મુલાકાતે આવેલા. તેમની સાથે નૂરજહાંની ભત્રીજી મુમતાઝ પણ હતી. તેઓ નવ મહિના અહીં રોકાયેલા. આ સાથે મુમતાઝ અને શાહજહાંના પ્રેમના અંકુર અહીં અમદાવાદમાં ફૂટ્યા હતા. શાહજહ...

Gk quiz day - 2

                          Gk quiz day - 2 ૧). નવસારી જિલ્લો કયા નામથી જાણીતું છે?. A. નવેસર અને નાગમંડ B. નગવારધન C. પારસીપુરી D.  ઉપરોક્ત બધા •√ ૨). "આત્માનંદ ફામૅસી" કયા આવેલી છે? A. જામનગર B. નવસારી C. સુરત •√ D. વલસાડ NOTE :- બાપાલાલ ગ. વૈધ આયુર્વેદાચાર્યની છે.                સુરતમાં છે. ૩). ભટૃનો કિલ્લો કોને બંધાવ્યો ? A. શાહજહાં B. અહમદશાહ•√ C. જહાંગીર D. સુલતાન મુઝફ્ફર શાહ પહેલો NOTE :- કિલ્લા ની ખાસિયત:- અહમદશાહે અમદાવાદ વસાવ્યું તે પહેલાં બંધાવેલો. પાટણના ભટ્ટના કિલ્લાની જેમ આનું નામ પણ ભટ્ટ જ પાડ્યું......... ભટ્ટના કિલ્લામાંથી નગર તરફ -કારંજ તરફ જતા મોટું મેદાન આવતુ. તે મેદાને "શાહુ" તરીકે ઓળખાતું... વચ્ચે આવેલા કારંજમાં બેસી બાદશાહ 'શુક્રવારનુ' બજાર અને "પોલો" ની રમત જોતાં. ૪). શાંતિનાથ નું મંદિર ક્યાં આવેલું છે.? A. અમદાવાદ B. સુરત C. નવસારી D. પાટણ•√ NOTE :- પાટણમાં આવેલ 'શાંતિનાથ નું મંદિર' ને મસ્જિદમાં ફેરવી "શેખ ફરીદના રોજા"...

Gk quiz 1st day

              Gk quiz 1st day ૧). સરદાર પટેલના નિવાસસ્થાનનુ નામ શું છે.? A.સ્વરાજ આશ્રમ B.સરદાર પટેલ આશ્રમ C.સરદાર સ્વરાજ D.સરદાર સ્વરાજ આશ્રમ •√ NOTE :- આ આશ્રમમાં ગાંધીજીની પ્રભાવક મૂર્તિ છે. અને           ગાંધીજીના વિચારધારા ને લગતી પ્રવૃત્તિઓ પણ ચાલે છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં છે. ૨). મહુવાનુ પ્રાચીન નામ શું છે.? A.મહુવા બંદર B.મધુપીરી. •√ C.મધૂરી D.એક પણ નહીં NOTE :- ભાવનગર જિલ્લામાં છે. ૩). કયું શહેર ભારતનું ટોકિયો કહેવાય છે.? A.અમદાવાદ B.સુરત •√ C.ભાવનગર D.અમરેલી ૪). વડનગરના તોરણો A.શર્મિષ્ટા તળાવ B.શામળશાની ચોરી C.કિર્તી તોરણ & શર્મિષ્ટા તળાવ D. A & B •√ NOTE :-ગુજરાતમા ૧૩ તોરણો છે. શામળાજી, મોઢેરાના બે આંસુડા, દેવડાના બે, દેવમાલ, શ્રી લિમબુજમાતા , પિલુદ્વા, વડનગરના બે, કપડવંણજ, ધુમલી. ૫). મઢીનુ શું વખણાય છે.? A.લોચો B.ખમણી •√ C.પોંંક D.ઊંધિયુ NOTE :- ઉપરોક્ત દરેક વસ્તુ સુરતમાં ખૂબ જ વખણાય છે. પરંતુ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં ખમણી વધુ ...