Gk quiz 1st day
૧). સરદાર પટેલના નિવાસસ્થાનનુ નામ શું છે.?
A.સ્વરાજ આશ્રમ
B.સરદાર પટેલ આશ્રમ
C.સરદાર સ્વરાજ
D.સરદાર સ્વરાજ આશ્રમ •√
NOTE:- આ આશ્રમમાં ગાંધીજીની પ્રભાવક મૂર્તિ છે. અને ગાંધીજીના વિચારધારા ને લગતી પ્રવૃત્તિઓ પણ ચાલે છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં છે.
૨). મહુવાનુ પ્રાચીન નામ શું છે.?
A.મહુવા બંદર
B.મધુપીરી. •√
C.મધૂરી
D.એક પણ નહીં
NOTE:- ભાવનગર જિલ્લામાં છે.
૩). કયું શહેર ભારતનું ટોકિયો કહેવાય છે.?
A.અમદાવાદ
B.સુરત •√
C.ભાવનગર
D.અમરેલી
૪). વડનગરના તોરણો
A.શર્મિષ્ટા તળાવ
B.શામળશાની ચોરી
C.કિર્તી તોરણ & શર્મિષ્ટા તળાવ
D. A & B •√
NOTE:-ગુજરાતમા ૧૩ તોરણો છે. શામળાજી, મોઢેરાના બે
આંસુડા, દેવડાના બે, દેવમાલ, શ્રી લિમબુજમાતા , પિલુદ્વા, વડનગરના બે, કપડવંણજ, ધુમલી.
૫). મઢીનુ શું વખણાય છે.?
A.લોચો
B.ખમણી •√
C.પોંંક
D.ઊંધિયુ
NOTE:- ઉપરોક્ત દરેક વસ્તુ સુરતમાં ખૂબ જ વખણાય છે. પરંતુ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં ખમણી વધુ ફેમસ છે.
૬). વીર નર્મદ નું નિવાસસ્થાન
A.સુરત. •√
B.બારડોલી
C.વેડછી
D.મઢી
૭). સરદાર પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ કઈ લડત શરૂ કરી હતી.?
A.ના-કર લડત. •√
B.હિંદ છોડો લડત
C.ધરાસણા લડત
D. એક પણ નહીં.
૮). એશિયાનું મોટામાં મોટું કિભકો કંપનીનું ખાતરનુ કારખાનું કયા આવેલું છે.?
A.કડી
B.કલોલ
C.હજીરા. •√
D.અમદાવાદ
NOTE:- સુરત જિલ્લામાં છે.
૯). સુરતને "સોનાની મુરત" કોને કયું છે?
A.નમૅદ. •√
B.દયારામ
C.પ્રેમાનંદ
D.નરસિંહ મહેતા
૧૦.) સુમુલ ડેરી ક્યાં આવેલી છે?
A.આણંદ
B.અમદાવાદ
C.સુરત. •√
D.હિંમતનગર
૧૧). જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે?
A.હજીરા
B.બારડોલી
C.વાલોડ
D.વેડછી •√
NOTE:- સુરત જિલ્લામાં છે.
૧૨). નીચેના માંથી કયા લિજ્જત પાપડનો ઉધોગ પ્રખ્યાત છે.?
A .વેડછી
B . બારડોલી
C .વાલોડ •√
D . હજીરા
NOTE:- સુરત જિલ્લામાં છે.
૧૩).વિન્ચેસ્ટર મ્યુઝિયમ કયા આવેલું છે?
A.અમદાવાદ
B.સુરત •√
C.ભાવનગર
D.પાટણ
NOTE:- 1લી ફેબ્રુઆરી,૧૮૯૦માં સ્થપાયેલુ. જે અત્યારે "સરદાર સંગ્રહાલય "તરીકે જાણીતું છે.
૧૪). તાનારીરી કોણે દિપક રાગ ની પીડામાંથી મુક્ત કરેલ?
A. અકબર
B.અકબરની રાણી
C.તાનસેન •√
D.એક પણ નહીં.
૧૫). ક્યાં મંદિર માં શરદ અને વસંત ઋતુ માં સૂયૅના કિરણો આખા સભામંડપને વીંધીને બરાબર ગભૅગૃહમા પડે છે.?
A.ઉંઝા ઉમિયા માતાજી નું મંદિર
B.મોઢેરાનુ સૂયૅમંદિર. •√
C.પાવાગઢનું મહાકાળીનું મંદિર
D.અંબાજીમાતાનુ મંદિર
NOTE:- મહેસાણા જિલ્લામાં છે.
૧૬). ગુજરાતને "ગુજરાત" નામ મળ્યું પછી પહેલું પાટનગર કયું હતું?
A. અમદાવાદ
B. ચાંપાનેર
C. પાટણ •√
D. ગાંધીનગર
૧૭). રાણકીવાવને UNESCO દ્વારા 'વલ્ડૅ હેરિટેજ ' સીટીનો દરજ્જો કયારે મળ્યો?.
A. 22, jun,2014. •√
B. 21, jun,2014
C. 22, feb,2015
D. 21, jun ,2016
NOTE:- પાટણ જિલ્લામાં છે.
૧૮). ભારતના નૌકાસૈન્યનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલ છે.?
A. વાલસુરા •√
B. વઢવાણ
C. જોડિયા
D. અએક પણ નહીં.
NOTE:- જામનગર જિલ્લામાં છે.
૧૯). વજન માપવાના કાંટાઆઓની બનાવટ માટે પ્રખ્યાત સ્થળ ?.
A. બારડોલી
B. લાઠી
C. સાવરકુંડલા. •√
D. પીપાવાવ
NOTE:- અમરેલી જિલ્લામાં છે.
૨૦). અમદાવાદમાં આવેલ 'શાહીબાગ' મહેલ કોણે બંધાવેલું?
A. જહાંગીર
B. શાહજહાં •√
C. ઔરંગઝેબ
D. અકબર
NOTE:- જહાંગીરના પુત્ર શાહજહાંએ બંધાવેલ શાહીબાગ' મહેલ' જે અત્યારે "સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક" તરીકે ઓળખાય છે.