Skip to main content

gk

 _*કરન્ટ અફેર્સ :- "અભણ"*_


*🔖કેરળઃ નિપાહ વાયરસથી 16નાં મોત, 20 વર્ષ પહેલાં મલેશિયામાં દેખાયો હતો રોગ :-*

▪ કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસના કારણે 16 લોકોના મોત થયા છે. આ આંકડો સ્થાનિક મીડિયાએ આપ્યો છે. મૃતકોમાં એક જ પરિવારના ચાર લોકો અને ઈલાજની કામગીરીમાં સક્રિય એક નર્સ પણ સામેલ છે. જોકે, રાજ્યના આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ હજુ માત્ર ત્રણ મોતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન પુના વાયરોલોજી સંસ્થાએ લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. કેરળ સરકારની દરખાસ્તને ધ્યાનમાં લઈ એનસીડીસીની ટીમ કેરળ પહોંચી છે.

*👩🏻‍⚕કેરળ પહોંચી NCDCની ટીમ :-💉*

▪- રાજ્ય સરકારની દરખાસ્ત પર કેન્દ્રથી નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની ટીમ કેરળમાં નિપાહ વાયરસ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચી છે.
▪- ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંબંધે એક કમિટી ગઠિત કરી છે. જે બીમારી કઈ રીતે થાય છે તેના ડેટા મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત વાયરસની ઝપેટમાં વધુ લોકો ન આવે તે અંગેના ઉપાયો પણ કરવામાં આવી રહ્યાં છે.

*💁🏻‍♀ શું હોય છે નિપાહ વાયરસ? :-*

▪- WHOના જણાવ્યા મુજબ નિપાહ વાયરસ ચામાચીડીયામાંથી ફળમાં અને ફળોમાંથી મનુષ્ય તેમજ જાનવરોમાં આક્રમણ કરે છે.
▪- 1998માં પહેલી વખત મલેશિયાના કાંપુંગ સુંગઇ નિપાહમાં આ અંગેના કેસ સામે આવ્યાં હતા. અને તેથી જ તેને નિપાહ વાયરસ નામ આપવામાં આવ્યું છે.
▪- પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી.

*😷 શ્વાસ લેવામાં થાય છે તકલીફ :- 😴*

▪- આ વાયરસથી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે જે બાદ મગજમાં જલન અનુભવાય છે. યોગ્ય સમયે જો સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે.

*💊 કોઈ વેક્સીન નથી :-💊*

▪- આ વાયરસની હજુ સુધી કોઈ જ વેક્સીન નથી. આનાથી પ્રભાવિત શખ્સને આઈસીયૂમાં રાખીને ઈલાજ કરાવવામાં આવે છે.

*🌴ઝાડ પરથી નીચે પડતાં ફળોને ન ખાવા :-*

▪- આ બીમારીથી બચવા માટે ફળો, ખાસ કરીને ખજૂર ખાવાથી બચવું જોઈએ. ઝાડ પરથી પડેલાં ફળોને ન ખાવા જોઈએ. બીમાર ભુંડ અને બીજા જાનવરોથી દૂર રહેવું જોઈએ.

સોર્સ :- દિવ્ય ભાસ્કર 🎙


_*કરન્ટ અફેર્સ :- "અભણ"*_
ગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન

➖➖➖➖➖➖➖➖➖➖➖

1⃣ પ્રથમ

➖૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી.

➖રાજ્યપાલ - શ્રીમન્નારાયણ
➖રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ


2⃣ બીજું

➖૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫

➖ ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન

➖ રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

➖ રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

3⃣ ત્રીજું

➖  ૧૯૭૬

➖ રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

➖ રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

4⃣ ચોથું

➖ ૧૯૮૦

➖ રાજ્યપાલ - શારદા મુખર્જી

➖ રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી

5⃣ પાંચમું

➖ ૧૯૯૬

➖ રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ

➖ રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
 ✳️🔹 મિશન તલાટી 🔹✳️


🔹ડાયમેક્સ  👉 બિંદુસાર ના સમય માં

🔹પતંજલિ  👉 શૃંગવંશના સમયમાં

🔹અલબરુની  👉 મહંમદ ગજની ના સમય માં

🔹ભદ્રબાહુ  👉 ચંદ્રગુપ્ત મોર્ય ના સમય માં

🔹ભાવભૂતિ  👉 યશોવર્મા ના સમય માં

🔹કવિ ચંદબરાઈ  👉 પ્રુથ્વીરાજ ચૌહાણ ના સમય માં

🔹 કવિ ભારવી 👉  પલવંશ માં

🔹 રાજાભોજ  👉 પરમારવંશ માં

🔹 અશ્વઘોષ, ચરક ,નાગર્જુન, વસુમિત્ર ,સુશ્રુત    👉 કુશાળવંશ

🔹અસાઇત ઠક્કર 👉 અલૌદીન ખીલજી~

નિધન પામેલ વ્યક્તિઓ 👈🔹 ✳

🔹 અનવર જલાલપુરી 👉 ઉર્દુકવી પ્રસિદ્ધ

🔹 L. G. મિલખાસિંઘ 👉 પ્રસિદ્ધ ક્રિકેટર

🔹 જોનયંગ 👉 અંતરિક્ષ માં લાંબો સમય રહેનાર

🔹 પીટર સદરલેન્ડ 👉 WTO ના 1st મહાનિર્દેશક

🔹 બુદ્ધદેવદાસ 👉 સરોદવાદન

🔹 જલન માતરી 👉 ગઝલકાર

🔹 ગૃરૂચરણસિંઘ કાલકટ 👉 પંજાબ માં હરિત ક્રાન્તિ લાવનાર

🔹 નિરંજન ભગત 👉 સાહિત્યકાર

🔹 અનિલભાઈ પટેલ 👉 ગણપત યુનિવર્સિટી ના સ્થાપક

🔹 મધુવર વસુદેવ નાયર 👉 કથકલી કલાકાર

🔹 બ્રિજભૂષણ કાબરા 👉 ગીતરવાદક અને સંગીતજ્ઞ પંડિત

🔹 ઇન્દુબાલી 👉 વાર્તાકાર

🔹 શ્રી જ્યેન્દ્ર સરસ્વતી 👉 69th વડા શનકરચર્ય પીઠ

🔹 પ્યારેલાલ વડાલી 👉 ગીતકાર અને સંગીતકાર

🔹 શરબતદેવી 👉 મોદી ધર્મના બહેન માનતા

🔹 સ્ટીફન હોકિંગ 👉 બીગબેંગ અને બ્લેકહોલ થિયરી સમજાવનાર

💠🙏🙏k.s.sharma 🙏🙏
•  અગાવની વિવિધ પરીક્ષાઓમાં પુછાયેલ English MCQs (Topic પ્રમાણે)
•  *One Word Substitution*

1.  Give one word for the following expression. નીચેની અભિવ્યક્તિ માટે એક શબ્દ આપો
  A disease, which spreads by contact. સંપર્કથી ફેલાતો રોગ
  A. Herbal-વનસ્પતિ કે જડીબુટી થી બનેલ
  B. Infectious-ચેપી- હવામાનથી ફેલાતો રોગ
  C. Contagious- લોક સંપર્કથી ફેલાતો રોગ
  D. Incorrigible-જેને સુધારી ન શકાય તેવું/રીઢું
  Ans: C

2.  Give/select single word for the following phrase :
“That which cannot be conquered”
‘તે કે જે જીતી ન શકાય’ શબ્દ સમૂહ માટે એક શબ્દ પસંદ કરો
  A. Inviolable-પવિત્ર
  B. Invincible-અજેય
  C. Indelible-કાયમી
  D. Ineffable-અવર્ણનીય
  Ans: B

3.  One who dies for noble cause. એ કે જે ઉમદા કાર્ય માટે જાન આપે છે.
  A. martyr-શહીદ
  B. gladiator-યુદ્ધવિર
  C. warrior-યોદ્ધો
  D. murderer-ખૂની
  Ans: A (શહીદ જ આવે)

4.  One who hates woman is called ….. સ્ત્રીને ધીકારનાને કહેવાય....
  A. philanthropist-પરોપકારી
  B. ascetic-ત્યાગી
  C. misogamist-લગ્નને ધીકારનાર
  D. misogynist-સ્ત્રીને ધીક્કારનાર
  Ans: D

5.  One who hates marriage is called ….. . લગ્નને ધીકારનાને કહેવાય....
  A. philanthropist-પરોપકારી
  B. ascetic-ત્યાગી
  C. misogamist-લગ્નને ધીકારનાર
  D. misogynist-સ્ત્રીને ધીક્કારનાર
  Ans: C

6.  A system of naming things. નામકરણની પદ્ધતિ
  A. horticulture-gardening-બગયાતશાસ્ત્ર
  B. miniature-લઘુચિત્ર/કૃતિ
  C. genocide-killing of human being-નરસંહાર
  D. nomenclature-naming-
  Ans: D

7.  A raised passageway in a building. ઈમારતમાં થોડો ઉચ્ચે નિર્મિત ચાલવાનો રસ્તો
  A. walkway-પથ
  B. walkout-હડતાલ
  C. walkabout-પગયાત્રા
  D. walking-ચાલન
  Ans: A

8.  The one who spies is called…….. .  એ કે જે જાશુષી કરે છે તેને કહેવાય...
  A. An editor-સંપાદક
  B. An optician
  C. A detective-જાસુસ
  D. A warden-જેલર
  Ans: C

9.  One who doesn’t make mistakes. એવી વ્યક્તિ કે જે ક્યારેય ભૂલ ના કરે.
  A. infalliable
  B. unmistakable
  C. non-corrupted
  D. great
  Ans: A

10.  A person who walks in sleep. એવી વ્યક્તિ કે જે ઊંઘમાં ચાલતી હો.
  A. Inhuman-અમાનવીય
  B. somnambulist-નીન્દ્રાચારી
  C. Atheist-નાસ્તિક
  D. Pessimist-નિરાશાવાદી
  Ans: B

11.  One who hates marriage. એવી વ્યક્તિ કે જેને લગ્નથી નફરત હોય.
  A. Notorious-ખૂંખાર
  B. Misogynist-સ્ત્રીને ધીક્કારનાર
  C. Omnipotent-સર્વશક્તિમાન
  D. Misogamist-લગ્નને ધિક્કારનાર
  Ans: D

12.  One who can be easily deceived is called …… . જેને સરળતાથી છેતરી શકાય તેવો વ્યક્તિ.
  A. Defeatable-હરાવીશકાય તેવું
  B. Graingrocer-અનાજ-કઠોળના વેપારી
  C. Cheater-છેતરપીંડી કરનાર
  D. Gullible-ભોળું/આસનાથી છેતરાઈ તેવું
  Ans: D

13.  A woman having habit/practice/hobby of keeping several husbands at the same time.
  એક જ સમયે એક થી વધારે પતિ રાખી શકે કે રાખતી હોય તેવી વ્યવસ્થા.
  A. Blonde-સોનેરીવાળ વાળું
  B. Prostitute-વેશ્યા
  C. Polyandry-બહુપતિત્વ પ્રથા
  D. Magnetite-ચુંબકીય
  Ans:   અગાવની વિવિધ પરીક્ષાઓમાં પુછાયેલ English MCQs (Topic પ્રમાણે)
•  *Antonyms*

21.  Find the infinitive from the following sentence: ક્રીયાપાદનું મૂળધાતુ રૂપ શોધો
  ‘He is young enough to understand your trick’-
  તે તમારી યુક્તિ સમજવા જેટલો તો યુવાન છે
  A. young-સંજ્ઞા
  B. your-સર્વનામ
  C. enough-વિશેષણ
  D. to understand-મૂળ ક્રિયાપદ
  Ans: D

22.  Find the adverb from the following sentence:-ક્રીયાવીશેષણ શોધો
  No sooner did I reach there, than it began to rain.-
  હું હજુ તો ત્યાં પહોચ્યો/પહોચી નહી કે તુરંત વરસાદ ચાલુ થયો
  A. No sooner
  B. there
  C. than
  D. to rain
  Ans: A (no sooner સંયોજક છે પરંતુ તે ક્રિયાવિશેષણ રૂપ પણ છે, પહોચવાની ક્રિયાને તે modify કરે છે)

23.  Find adjective from following sentence:-વિશેષણ શોધો
  The question is very difficult for the student to understand.
  પ્રશ્ન સમજવો વિદ્યાર્થીઓમાટે ખુબ જ અઘરો છે
  A. very-ક્રિયાવિશેષણ
  B. student-સંજ્ઞા
  C. to understood-ક્રિયાપદ
  D. difficult-વિશેષણ
  Ans: D (નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ)

24.  What is the verb form of ‘real’. ક્રીયાપાદનું રૂપ શું થાય?
  A. reality
  B. realize
  C. really
  D. to real
  Ans: B (…ize/ize આવતા હોય તે Verbs હોય,)

25.  Many aspirants assembled in the studio for the…..
  સ્ટુડીઓમાં ...માટે ઘણા ઉમેદવારો એકઠા થયા
  A. addition
  B. edition
  C. audition
  D. None
  Ans: C (Audition એટલે કોઈ ગાયકના પાત્રની પસંદગી પહેલા લેવાતી પરીક્ષા)

26.  Make the noun of ‘Achieve’સંજ્ઞા બનાવો
  A. Achieved
  B. Achieving
  C. Achievement
  D. Disachieve
  Ans: C (verbs નીપાછળ ‘ment’ suffix લગાડવાથી સંજ્ઞા/noun માં ફેરવી શકાય છે, movement/measurement/arguement/improvement/settlement etc)

27.  Make verb of the word ‘Central’.‘Central’ નું ક્રિયાપદ બનાવો
  A. Descentral
  B. Centre
  C. Centrally
  D. Centralize
  Ans: D (last માં…ise/ize હોય તે ક્રિયાપદ હોય)

28.  Do you know the….. of your religion? શું તમે તમારા ધર્મનો સિદ્ધાંત જાણો છો?
  A. prinsipal-wrong spelling
  B. principal-મુખ્ય વ્યક્તિ
  C. prinsiple-wrong spelling
  D. principle-સિદ્ધાંત
  Ans: D (ધર્મનો સિદ્ધાંત આવડતો હોવો/જાણવો જરૂરીછે, મુખ્ય વ્યક્તિ નહી)

29.  …….other teachers, I give home work to students.
બીજા શિક્ષકોની જેમ હું વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપું છું.
  A. Like
  B. Unlikely
  C. Unlike
  D. Dislike
  Ans: A (હકારાત્મક અર્થ છે એટલે like વપરાય, બંને આવી ગયા/બંનેનો સમાવેશ થયો)

30.  The explosion that….. the bus killed twelve people.
  એ ધડાકો કે જેણે બસને તોડી નાખી જેનાથી બાર લોકો મરી ગયા.
  A. wrecked-તૂટી કે તોડી પાડી
  B. deflated-હવાનીકળી
  C. stalled-બંધપડી/અટકી
  D. hindered
  Ans: A

31.  ‘.’  is Called…… ‘.’ને કહેવાય છે....
  A. comma-અલ્પવીરામ
  B. colon-વિરામચિન્હ
  C. semicolon-અર્ધવિરામ
  D. inverted comma-અવતરણ ચિન્હ
  Ans: D (‘’ નીશાનીને અવતરણ ચિન્હ કહેવાય)

32.  I have never seen ……animal before.
મેં અગાઉ આટલુ મોટું/વિશાળ પ્રાણી ક્યારેય જોયુ નથી
  A. so large
  B. any large
  C. as large
  D. such a large
  Ans: D

33.  We go to school every day ……… Sunday.
અમે રવિવાર સિવાય દરેક દિવસે શાળાએ જઈએ છીએ.
  A. accept
  B. then
  C. than
  D. except
  Ans: D (હાજરી હોય પરતું તેને બાદ કરીને વાતકરવા ‘except-સિવાય’ વપરાય)

34.  Each child is given a….. orange. દરેક બાળકને આખી નારંગી અપાય છે.
  A. some
  B. hole
  C. whole
  D. all
  Ans: C (whole-આખી)

35.  Why did you buy the ………. stove?તમે ... સ્ટવ શા માટે ખરીદ્યો?
  A. week
  B. wise
  C. wick
  D. None
  Ans: C (wick એટલે વાટ, wick stove means વાટવાળો સ્ટ
 *મહાનુભાવોની સમાધી સ્થળના નામ* 🤴🏼

🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼

(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,                     

(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,               

(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
               
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,             

(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,                                 

(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,                                   

(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,               

(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,                 

(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,                                 

(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,                               

(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,       

(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,                 

(13) સંજય ગાંધી : શાંતિવન,                       

(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,                 

(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,     

(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.

    ⛳🤴🏼 *જ્ઞાન કી દુનિયા*🤴🏼⛳
🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼🤴🏼

1. વિજયભાઈ રૂપાણી ના પિતૃવતન નું ગામ ક્યુ છે?
✔️જુનાગઢ જિલ્લો -ભેસાણ તાલુકો - ચણાકા ગામ

2. સોમનાથ નું પ્રાચીન લાકડા નું મંદિર બનાવવા ક્યુ લાડકું વપરાયું હતું?
✔️સુખડ નું લાકડું

3. છત્રપતિ શિવાજી ના પૂર્વજો પુણે ના ક્યાં ગામો ના મુખી હતા?
✔️હિંગાણી, બેરાડી, દેવલગાંવ

4. આદિલશાહ એ શાહજી ને ક્યુ ખિતાબ આપેલું?
✔️"સર લશ્કર "
*👮‍♀મીશન જમાદાર👮‍♀*
👁👁👁👁👁👁👁👁
*🕊આંતરરાષ્ટ્રીય સીમાઓ🕊*

🕊★ મેકમોહન રેખા-ભારત અને ચીન

🕊★ રેડકલિફ રેખા-ભારત અને પાકિસ્તાન

🕊★ હિડનબર્ગ રેખા-જર્મની અને પોલેન્ડ

🕊★ ૩૮ મીટર સમાંતર રેખા-ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા

🕊★ ૪૯ મીટર સમાંતર રેખા-અમેરિકા અને કેનેડા

🕊★ મેગીનોટ રેખા-જર્મની અને ફ્રાન્સ

🕊★ મેનરહિમ રેખા-રશિયા અને ફિનલેન્ડ

🕊★ દુરંડ રેખા-પાકિસ્તાન અને અફઘાનિસ્તાન

*🏏ભારતના  સ્પોર્ટ સ્ટેડીયમ🏏*

*🏹 સરદાર પટેલ સ્ટેડિયમ
🏔 અમદાવાદ
*~_______________________________~*
🏹વાનખેડ સ્ટેડિયમ
🏔મુંબઈ
*~_______________________________~*
🏹 બ્રેબોન સ્ટેડિયમ
🏔 મુંબઈ
*~_______________________________~*
🏹  સવાઈ માનસિંહ સ્ટેડિયમ
🏔જયપુર
*~_______________________________~*
🏹 લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
🏔હૈદરાબાદ
*~_______________________________~*
🏹 યુવા ભારતી સ્ટેડિયમ�
🏔કોલકતા
*~_______________________________~*
🏹 નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ
🏔કોલકતા
*~_______________________________~*
🏹 ઈડન ગાડ ન�
🏔 કોલકતા
*~_______________________________~*
🏹 ગ્રીન પાર્ક
🏔કાનપુર
*~_______________________________~*
🏹 બારામતી સ્ટેડિયમ
🏔 �કટક

*📢📢દેશ🌐🌐🌐સાંસદ*

🌯1 ભારતીય    સંસદ(લોકસભા અને રાજ્ય સભા)

🌯2 નેપાલ         રાષ્ટ્રીય પંચાયત

🌯3 પાકિસ્તાન    નેશનલ એસેમ્બલી

🌯5 ડેનમાર્ક       ફોલકેટીંગ

🌯6  બ્રિટન     સંસદ (સામાન્ય અને હાઉસ ઓફ લોર્ડસમાં હાઉસ)

🌯7 . રશિયા    ડુમા અને ફેડરલ કાઉન્સિલ

🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱
: 🍍8 ચાઇના   નેશનલ પીપલ્સ કોંગ્રેસ

🍌9 સ્વિટ્ઝર્લૅન્ડ    ફેડરલ એસેમ્બલી

🍅10  ફ્રાન્સ      નેશનલ એસેમ્બલી

🐢11. યુએસએ       કોંગ્રેસ (પ્રતિનિધિઓ અને સેનેટ હાઉસ)

🎪12 તુર્કી       ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી

🎾13. ઈરાન     મજલિસના

🍃14 ઇજરાઇલ      ક્નેસેટ

🚗15 કેનેડા          સંસદ🎓

નોબેલ પુરસ્કાર મેળવનારા ભારતીયો

📚 રવીન્દ્રનાથ ટાગોર 📚
વર્ષ 🔜 1913
ક્ષેત્ર 🔜 સાહિત્ય
('ગીતાજંલી' કૃતિ માટે)

📚 સી.વી. રામન 📚
વર્ષ 🔜 1930
ક્ષેત્ર 🔜 ફિઝીક્સ
 ('રામન ઇફેક્ટ' માટે)

📚 ડૉ. હરગોવીંદ ખુરાના 📚
વર્ષ 🔜 1968
ક્ષેત્ર 🔜 મેડિસિન
(કૃત્રિમ જનીનના સંશ્લેષણ માટે)

📚 મધર ટેરેસા 📚
વર્ષ 🔜 1979
ક્ષેત્ર 🔜 શાંતી
(સમાજસેવા સબંધી કાર્યો માટે)

📚 સુબ્રમણ્યમ ચંદ્રશેખર 📚
વર્ષ 🔜 1983
ક્ષેત્ર 🔜 ફિઝીક્સ

📚અમર્ત્ય સેન 📚
વર્ષ 🔜 1998
ક્ષેત્ર 🔜 અર્થશાસ્ત્રી
(કલ્યાણકારી અર્થશાસ્ત્રી માટે)

📚 વી.એસ. નાયપોલ📚
વર્ષ 🔜 2001
ક્ષેત્ર 🔜 સાહિત્ય

📚 વેંકટરામન રામકૃષ્ણ 📚
વર્ષ 🔜 2009
ક્ષેત્ર 🔜 કેમેસ્ટ્રી
(રાઈબોસોમની સંરચના અને કાર્યપ્રણાલીની શોધ માટે)

📚 કૈલાસ સત્યાર્થી 📚
વર્ષ 🔜 2014
ક્ષેત્ર 🔜 શાંતિ
(મધ્યપ્રદેશના અને બચપન બચાવો આંદોલન સાથે સંબંધિત)

 ⏩ગુજરાત ના શહેરો અને તેનાં સ્થાપકો⏪

*⛰પાટણ- ▪વનરાજ ચાવડો (ઈ.સ.746)*

*⛰ચાંપાનેર▪-વનરાજ ચાવડો (ઈ.સ.747)*

*⛰વીસનગર-▪વીસલદેવ*

*⛰પાળિયાદ - ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)*

*⛰આણંદ-▪આનંદગીર ગોસાઈ (નવમીસદી )*

*⛰અમદાવાદ▪-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )*

*⛰હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426)*

*⛰મહેમદાવાદ-▪મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )*

*⛰પાલિતાણા-▪સિધ્ધયોગી નાગાર્જુન*

*⛰સંતરામપુર- ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256)*

*⛰જામનગર▪-જામ રાવળ (ઈ.સ.1519)*

*⛰ભૂજ-▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)*

*⛰રાજકોટ- ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)*

*⛰મહેસાણા▪-મેસાજી ચાવડા*

*⛰ વાંકાનેર- ▪ઝાલા સરતાનજી*

*⛰લખતર ▪-લખધરસિંહજી*

*⛰પાલનપુર -▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)*

*⛰ભાવનગર▪-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)*

*⛰છોટાઉદેપુર-▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)*

*⛰ધરમપુર (જિ.વલસાડ )- ▪રાજાધર્મદેવજી (ઈ.સ.1764)*

*⛰મોરબી-▪કચ્છના જાડેજા કોયાજી*

*⛰સુત્રાપાડા ▪-સૂત્રાજી*

*⛰રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી*

*⛰સાંતલપુર ▪-ઝાલા વંશના સાંતલજીએ*

*⛰વાંસદા ▪- ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મીસદી)*

*⛰ધોળકા- ▪લવણપ્રસાદ*

🙏🙏🙏વિજ્ઞાન 🙏🙏🙏

📚 સૌથી ભારે પ્રવાહી =》પારો
📚 સૌથી હલકુ તત્વ =》હાઈડ્રોજન
📚 સૌથી ભારે તત્વ =》યુરેનિયમ
📚 સૌથી સખત ધાતુ =》ઈરેડિયમ
📚 રસાયણો નો રાજા =》સલ્ફ્યુરીક એસિડ
📚 પ્રોટિન નો બંધારણીય એકમ =》એમોનિયા એસિડ
📚 હાસ્ય વાયુ =》નાઈટ્રેસ ઓક્સાઈડ
📚 અફીણ માં રહેલુ ઝેરી દ્રવ્ય =》મોર્ફિન

▪ભવાઈના પિતા :-
*👉🏿 અસાઈત ઠાકર*

▪ભવાઈની શરુઆત કરાવનાર :-
*👉🏿 અસાઈત ઠાકર*

▪અસાઈત ઠાકરનું ગામ :-
 *👉🏿 સિધ્ધપુર*

▪અસાઈત ઠાકરે લખેલા વેશ :-
*👉🏿 360*

▪ભવાઈનો સૌથી જૂનો વેશ :-
*👉🏿 રામદેવપીરનો વેશ*

▪અસાઈતનાં વંશજોની ઓળખ :-
*👉🏿 તરગાળા*

▪ભવાઈનો અર્થ :-
*👉🏿 ભવની વહી એટલે ભવની કથા, જિંદગીની કથા*

▪ભવાઈ માતાજીનો મહાપ્રસાદ :-
*👉🏿 ઊમિયા માતાજીનો*

▪ભવાઈનું મુખ્ય વાજિંત્ર :-
*👉🏿 ભૂંગળ*

▪ભવાઈના પાત્રો :-
*👉🏿 ખેલૈયા*

▪ભવાઈના મુખ્ય પાત્રો :-
*👉🏿 રંગલો - રંગલી*

▪ભવાઈમાં ભાંણ અને ભાણિકા જેવો વેશ કરનારા:-
*👉🏿 ભાંડ કહેવાયા*

▪ભવાઈમાં વેશ શિખવનાર :-
*👉🏿 વેશગોર*

▪ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે :-
*👉🏿 મૂછબંધ કહેવાય*

▪ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે :-
*👉🏿 કાંચળિયા*

▪ભવાઈમાં ડગલાને કહેવાય :-
*👉🏿 વિદૂષક*

▪અસાઈત ઠાકરનો સમયગાળો :-
*👉🏿 દિલ્હી સલ્તનત*

Popular posts from this blog

નવસારી જિલ્લો (Navsari Jilo)

                                  -: નવસારી જિલ્લો :- (૧). નવસારી :-                                                         પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે.             જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું. નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે. ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે. (૨). ઉભરાટ :-  લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે. (૩). બીલીમોરા :-   સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે. (૪). મરોલી :- કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હોસ્પિટલ જાણીતી છે. (૫). વાંસદા :-  જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ છે. (૬). દાંડી :-   ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના નિવાસ સ્થાને 'હદયકુજ' થી ૭૮ સૈનિકો સાથ

International women's Day History

International Women's Day History            International women's Day (IWD) is celebrated in March 8 every year. It commemorates the movement for women's rights. While the first observance of a Women's Day was held on February 28, 1909 in New York, March 8 was suggested by the 1910 International Woman's Conference to become an "International Woman's Day." After women gained suffrage in Soviet Russia in 1917, March 8 became a national holiday there. The day was then predominantly celebrated by the socialist movement and communist countries until it was adopted in 1975 by the United Nations.                 International Women’s Day, as the name implies, is dedicated to celebrating womanhood, their social, political, cultural, economic achievements and their significant contributions to society. The day also emphasises the importance of gender equality. On this day, people from all across the world come together to partake in thecelebra

ઈતિહાસ તાનારીરી મહોત્સવ (Tana-riri Mohtsav)

** ઈતિહાસ તાનારીરી મહોત્સવ** :-                            એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઇની શમિૅષ્ટા . શમિૅષ્ટાની બે પુત્રીઓ તાના અને રીરી. જે વડનગરમાં રહેતી હતી. -> એક સુપ્રસિદ્ધ ઘટનાને કારણે તાના-રીરી નું નામ સંગીતના ઇતિહાસમાં અમર કયુૅ છે. ઈતિહાસ:-            અકબરની શાહજાદી(રાણી)એ એકવાર મિયાં તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી. તાનસેને આનાકાની કરી અને કહ્યું. દીપક રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ(અગ્નિ) થાય છે. તેનું શમન મલ્હાર રાગથી જ થઈ શકે. પરંતુ શાહજાદી(રાણી)ની હઠ સામે તાનસેને છેવટે દિપક રાગ ગાયો કરો. પરંતુ તેના શરીરમાં દાહ પ્રગટ્યો. -> તાનસેન મલ્હાર રાગ ગાઇ શકે એવી ગાયકની શોધમાં આગ્રાથી પ્રયાણ કરી વડનગર આવી પહોંચ્યો.( તે સમયે વડનગર શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાના ક્ષેત્રે વડનગર ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું હતું ‌) -> તાનસેન વડનગરના શમિૅષ્ટાતળાવ પર ગયો. તે વખતે તાના-રીરી ત્યાં પાણી ભરવા ગયેલી ત્યારે તાનસેને જોઈને બંને બહેનો સમજી ગઈ કે દીપક રાગથી પીડાઈ રહ્યો છે. આ વાત ઘરે જઇને તેમને પિતાને કહી. તાનારીરીના પિતા તાનસેને મળ્યા. તેની કથની સાં

Chand

                          Chand (છંદ) Hello....,              friends આજે આપણે  છંદ શીખશુ.

History

🎯 પાટણ મા આવેલી રાણકી વાવ કોને બંધાવી ? 1 મીનળદેવી 2 દેવળ દેવી 3 ઉદયમતી✔ 4 ચૌલાદેલ  🎯 સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ ના કાંઠે ક્યુ મંદિર બંધાવ્યું 1 ઇન્દ્રમંડપ 2 સૂર્ય મંદિર✔ 3 યક્ષ મંદિર 4 દશાવતાર 🎯 પ્રાચીન સમય માં ક્યુ શહેર ઇન્દ્રપ્રસ્થ કહેવાતું 1 મથુરા 2 દિલ્હી✔ 3 આગ્રા 4 મેરઠ 🎯ગુજરાત માં કાપડ ની મિલ ક્યારે શરૂ થઈ 1 1902 2 1877 3 1854 4 1860 61✔ 🎯 ગુજરાત નો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક અયાઝ સુલતાન કોના સમય માં નૌકા સેનાપતિ હતો 1 મહમદ બેગડો 2 મુઝફરશાહ બીજો 3 બહાદૂર શાહ 4 મહમુદશાહ✔ 🎯19 મી સદીમાં ભારત માં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનો ના પ્રથમ જ્યોતિધર કોણ હતા 1 દયાનંદ સરસ્વતી 2 સ્વામી વિવેકાનંદ 3 રાજા રામ મોહન રાય✔ 4 ન્યાય મૂર્તિ રાનડે  1821 માં રાજા રામ મોહનરાયે બંગાળી ભાષા માં ક્યુ સમાચાર પત્ર શરૂ કર્યું હતું 1 આનંદ પત્રિકા 2 સુબોધ પત્રિકા 3 તત્વ બોધિની 4 સવાંદ કૌમૂદી✔ 🎯 રાજા રામમોહન રાયે બહ્મોસમાજ ની સ્થાપના ક્યારે કરી 1 1828✔ 2 1831 3 1821 4 1838 🎯 દયાનંદ સરસ્વતી એ  મથુરા માં કોની પાસે હિન્દુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો 1

Gk quiz 1st day

              Gk quiz 1st day ૧). સરદાર પટેલના નિવાસસ્થાનનુ નામ શું છે.? A.સ્વરાજ આશ્રમ B.સરદાર પટેલ આશ્રમ C.સરદાર સ્વરાજ D.સરદાર સ્વરાજ આશ્રમ •√ NOTE :- આ આશ્રમમાં ગાંધીજીની પ્રભાવક મૂર્તિ છે. અને           ગાંધીજીના વિચારધારા ને લગતી પ્રવૃત્તિઓ પણ ચાલે છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં છે. ૨). મહુવાનુ પ્રાચીન નામ શું છે.? A.મહુવા બંદર B.મધુપીરી. •√ C.મધૂરી D.એક પણ નહીં NOTE :- ભાવનગર જિલ્લામાં છે. ૩). કયું શહેર ભારતનું ટોકિયો કહેવાય છે.? A.અમદાવાદ B.સુરત •√ C.ભાવનગર D.અમરેલી ૪). વડનગરના તોરણો A.શર્મિષ્ટા તળાવ B.શામળશાની ચોરી C.કિર્તી તોરણ & શર્મિષ્ટા તળાવ D. A & B •√ NOTE :-ગુજરાતમા ૧૩ તોરણો છે. શામળાજી, મોઢેરાના બે આંસુડા, દેવડાના બે, દેવમાલ, શ્રી લિમબુજમાતા , પિલુદ્વા, વડનગરના બે, કપડવંણજ, ધુમલી. ૫). મઢીનુ શું વખણાય છે.? A.લોચો B.ખમણી •√ C.પોંંક D.ઊંધિયુ NOTE :- ઉપરોક્ત દરેક વસ્તુ સુરતમાં ખૂબ જ વખણાય છે. પરંતુ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં ખમણી વધુ ફેમસ છે. ૬). વીર નર્મદ નું નિવાસસ્થાન A.સુરત. •√ B.બારડોલી

Rajkot jilo

રાજકોટ માં કેટલા તાલુકા છે 10 11✔ 12 13 🍦રાજકોટ જીલ્લા નાં તાલુકા રાજકોટ,પડધરી,લોઢીકા,કોટડા-સન્ગણી,જસદણ,ગોંડલ,જામ કંડૉરણા,ઉપલેટા,જેતપુર,ધોરાજી,વીછીયા કયો તાંલુંકોં રાજકોટ જીલ્લા મા નથી લોધીકા વીંછીયા પડધરી ટંકારા✔ 🍦ટંકારા મોરબી જીલ્લામા આવેલ છે સામઢિયાળા કઈ નદી કિનારે આવેલ છે ઘેલો આજી કાળુંભાર✔ ભાદર રાજકોટ કઈ નદી કિનારે આવેલ છે આજી✔ ભાદર કળૂભાર ભૉગ઼ાવો ક્યુ અભ્યારણ રાજકોટ મા આવેલ છે ગાગા પ્રાકૃતિક અભ્યારણ પાણીયા પ્રાકૃતિક અભ્યારણ મિતિયાલા પ્રાકૃતિક અભ્યારણ હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ✔ 🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ જસદણ થી 10 કિમી ના અંતરે આવેલ છે. 🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ ની સ્થાપના ઓગસ્ટ 1980 મા થઈ હતી. રાજકોટ શહેર ની સ્થાપના કોણે કરી હતી અજોજી જાડેજા મેસોજી જાડેજા વિભૉજી જાડેજા✔ રખોજી જાડેજા મહાત્મા ગાંધી નું બાળપણ અનેં પ્રાથમિક શિક્ષણ રાજકોટ માં થયું હતુ તૌ  તેમના ત્યાં નાંં નિવાસ સ્થાન નું નામ શુ છે? ગાંધી ના ડેલા મોહનદાસ ના ડેલા કબા ગાંધી નાં ડેલા✔ ગાંધી નિવાસ નીચેનાં માથી ક્યુ સ્થાન રાજકોટ મા આવેલ નથી વોટસન મ્યુઝીઅમ આજી