Skip to main content

Posts

Showing posts from September, 2018

English Grammar

English Grammar

jamnagar jilo

         Jamnagar jilo જામનગર જિલ્લામાં આવેલું અભયારણ્ય ગાગા પ્રાકૃતિક અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય રામપરા પ્રાકૃતિક અભયારણ્ય અ & બ બંને જામનગર શહેર ભારતમાં કઈ હાથકારીગરીની બનાવટો માટે પ્રખ્યાત છે. પિતરની હાથકારીગરી સ્ટીલ હાથકારીગરીની માટી હાથકારીગરીની એક પણ નહીં. જામનગર જિલ્લામાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી નું નામ ગુલાબકુવરબા આયુર્વેદ યુનિવર્સિટી ઝંડુ આયુર્વેદ યુનિવર્સિટી જામનગર આયુર્વેદ યુનિવર્સિટી એક પણ નહીં વાલસુરામા કઈ તાલીમ શાળા છે. ભૂમિ દળની નૌકા દળની હવાઈ દળની ઉપરોક્ત તમામ જહાજ ભાગવાનો ઉઘોગ ક્યાં વિકસ્યો છે.? ખંચાણ જંખાણ સંચાણ બંચાણ જામનગર જિલ્લામાં આવેલુ સ્મશાન ગૃહ નું નામ માણેકબાઈ મુક્તિધામ માણેકબાઈ સ્મશાન ગૃહ માણેકબાઈ મુક્તિધામ સ્મશાન ગૃહ એક પણ નહીં બાલાછડી સૈનિકશાળા કયા દળની છે. ભૂમિ દળની નૌકા દળની હવાઈ દળની ઉપરોક્ત તમામ ભૂમિ દળની સૈનિકશાળા કયા આવેલી છે. બાલાછડી વાલસુરા બેડી અ & બ જામનગર જિલ્લામાં આવેલા બંદર સિક્કા બંદર બેડી બંદર અ & બ એક પણ નહીં પીરોટન ટાપુઓ ક્યાં આવેલાં છે. સિક્કા બંદર થી બેડી બંદર

porbandar

porbandar પોરબંદર જિલ્લાના કુલ તાલુકા ૩ ૪ ૬ ૭ પોરબંદર જિલ્લાના સિવાય બીજા કયાં જિલ્લાને ૩ તાલુકા છે. દાહોદ ડાંગ છોટાઉદેપુર પંચમહાલ અરબસાગર પોરબંદર જિલ્લાની કઈ સરહદે આવેલો છે.? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્વિમ કયા જિલ્લામાંથી પોરબંદર જિલ્લોની રચના કરી.? રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર પોરબંદર જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો.? ૨/૮/૧૯૯૭ ૮/૨/૧૯૯૬ ૨/૮/૧૯૯૬ ૮/૨/૧૯૯૧ ગાંધીજીનો જન્મ ક્યારે થયો. ૨/૯/૧૮૭૦ ૨/૧૦/૧૮૬૯ ૨/૭/૧૮૬૯ ૨/૯/૧૮૬૯ કયુ ગામ બાયોવિલેજ તરીકે જાણીતું છે. મોખા મોછા મોજા મોના ક્યાં પ્રદેશમાં મગફળીની ખેતી થાય છે.   ધેડ ખેડ અધેડ ઘેડ પોરબંદરમાં કઈ કંપની આવેલી છે.? હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ કંપની સિમેન્ટ એન્ડ કેમિકલ્સ કંપની સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદર બરડા અભયારણ્ય કયાં આવેલું છે.? પોરબંદર રાણાવાવ કુતિયાણા બરડા ડુંગર પાસે સફેદ સિમેન્ટ કઈ ઇન્ડસ્ટ્રીઝમા બને છે.? હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ કંપની સિમેન્ટ એન્ડ કેમિકલ્સ કંપની સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદર માધવપુરમાં મેળ

chitaudaipur

chitaudaipur ૧). છોટાઉદેપુર જિલ્લાનો નવો તાલુકો ? કવાટ નસવાડી સંખેડા બોડેલી ૨) બોડેલી તાલુકો બન્યો પહેલાં ક્યાં તાલુકાનું ગામ હતું કવાટ નસવાડી સંખેડા છોટાઉદેપુર ૩). મહારાષ્ટ્ર માંથી ગુજરાત માં પ્રવેશતી નમૅદા નદી નું પ્રવેશ દ્વાર તેલાઈમાતાનુ મંદિર હાફેશ્વર મંદિર અર્જુનનાથ મહાદેવ મંદિર પંચેશ્વર મહાદેવ મંદિર ૪) લીલા રંગનો આરસ ક્યાં મળે છે.? ધૂછાપૂરા ગુરાપુરા છીછુઆ એક પણ નહીં ૫). છોટાઉદેપુર જિલ્લો કઈ નદી કિનારે આવેલું છે ? મહી તાપી ઓરસંગ એક પણ નહીં ૬). સુખી ડેમ ક્યાં આવેલો છે.? કવાટ જેતપુર સંખેડા છોટાઉદેપુર ૭) કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે.? કવાટ જેતપુર સંખેડા છોટાઉદેપુર ૮). સાગનાં લાકડા નુ કલાત્મક કોતરણીવાળા ફર્નિચર નું કામ દીખરા કામ રાદીખ કામ ખરાદી કામ એક પણ નહીં ૯).GJ, MH & MP નું સંગમ સ્થાન તેલાઈમાતાનુ મંદિર હાફેશ્વર મંદિર અર્જુનનાથ મહાદેવ મંદિર પંચેશ્વર મહાદેવ મંદિર ૧૦).હાફેશ્વર મંદિર ક્યાં તાલુકામાં આવેલું છે.? કવાટ નસવાડી સંખેડા છોટાઉદેપુર

dahod jilo

dahod jilo ૧). દાહોદ જિલ્લાને કુલ કેટલા રાજ્યની સરહદો મળે છે.? ૧ ૨ ૩ ૪ ૨).દાહોદ જિલ્લાને કેટલા તાલુકા છે. ૫ ૬ ૭ ૮ ૩). ક્યાં કવિએ દાહોદને ઉગતા સૂર્યદેવનું પ્રવેશ દ્વાર ગણાવે છે.? કવિ દલપતરામ કવિ નરસિંહ મહેતા કવિ નાનાલાલ ઝવેરચંદ મેઘાણી ૪). સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ ડાંગ પંચમહાલ છોટાઉદેપુર ૫).સૌથી વધુ મકાઈ ક્યાં થાય છે. દાહોદ ડાંગ પંચમહાલ છોટાઉદેપુર ૬). દાહોદ જિલ્લાને ક્યાં જિલ્લામાંથી વિભાજીત કરવામાં આવ્યું છે.? દાહોદ ડાંગ પંચમહાલ છોટાઉદેપુર ૭) દાહોદ ની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે.? મધ્ય પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ & રાજસ્થાન મહારાષ્ટ્ર ૮).કંજેટા નું સૌથી વધુ જાણીતુ? મધ આબળા ચારોડી ઉપરોક્ત તમામ ૯). રતનમહાલ રીંછ અભયારણ્ય કયાં તાલુકામા આવેલું છે.? દાહોદ ધાનપુર લીમખેડા ઝાલોદ ૧૦). દાહોદ જિલ્લાની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે.? મધ્ય પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ & રાજસ્થાન મહારાષ્ટ્ર ૧૧). સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો.? દાહોદ ડાંગ પંચમહાલ છોટાઉદેપુર ૧૨).કંજેટા ક્યાં તાલુકામાં આવેલું છે.?

. સુરેન્દ્રનગર જિલ્લા

૧). સુરેન્દ્રનગર જિલ્લાની પશ્રિમ સરહદે આવેલો જિલ્લો કચ્છ મોરબી અમદાવાદ રાજકોટ ૨). ક્યાં જિલ્લામાં પાતાળ કૂવા વધુ છે. જામનગર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ ૩). સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ નથી થતો. ચૂડા દસાડા મૂળી ધોરાજી ૪). કવિ દલપતરામનું ગામ વઢવાણ ધાગંધા લીંમડી હળવદ ૫). હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા લીંમડી હળવદ સાયલા લખતર ૬).ધુડખર અભયારણ્ય લીંમડી હળવદ ધાગંધા લખતર ૭). તરણેતરનો મેળો ક્યારે ભરાય છે. ભાદરવા સુદ ચોથ થી છઠ ભાદરવા વદ ચોથ થી છઠ ભાદરવા સુદ ચોથ થી સાતમ ભાદરવા સુદ ચોથ થી નોમ ૮). ચોટીલામાં કોનો જન્મ થયો છે. દલપતરામ ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતાના એક પણ નહીં ૯). ચામુંડા માતાજી નું મંદિર ક્યાં આવેલું છે. ચોટીલા દસાડા લખતર લીંમડી ૧૦) ધ્રાગં એટલે પૃથ્વી ધારા પથ્થર જરા ૧૧). સોડા એશ નું કારખાનું કયા આવેલું છે. લીંમડી હળવદ ધાગંધા લખતર ૧૨). વાસણો બનાવવા નું 'પરશુરામ પટોરી' કારખાનું કયા આવેલું  છે. લીંમડી હળવદ લખતર થાનગઢ ૧૩). નળ સરોવર પક્ષી અભયારણ્ય લીંમડી હળવદ ધાગંધા લખતર ૧૪). સુરેન્દ્રનગર કુલ જિલ્લા ૯

gandhinagar

૧). ગુજરાતનું પાટનગર ક્યાં મુખ્ય મંત્રીના સમય માં બન્યું ? હિતેન્દ્ર દેસાઇ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ૨). ગુજરાતનું પાટનગર ક્યાં સમય માં બન્યું ? ૧૧/૨/૧૯૭૧ ૧૧/૧/૧૯૭૧ ૧૨/૩/૧૯૭૧ ૧૧/૨/૧૯૭૦ ૩). ગાંધીનગર જિલ્લામાં કેટલા સેક્ટર છે.? સે-૩૩ સે-૩૬ સે-૩૨ સે-૩૦ ૪). અડાલજ ની વાવ કોને બંધાવી? રાજા વીરસિંહ રાણી રૂડાબાઈ રાજા વેણુ એક પણ નહીં ૫). રૂપાલમાં મેળો ક્યારે ભરાય છે.? આસો સુદ એકમ આસો વદ ચોથ આસો સુદ નોમ આસો સુદ આઠમ ૬). અડાલજનુ બીજું નામ ગઢડા પાટણ ગઢપાટણ અમીપાટણ ઉપરોક્ત તમામ ૭).અડાલજ વાવ નું બીજું નામ ?  વીર સિંહ વાવ રૂડા વાવ રૂડાબાઈ વાવ એક પણ નહીં ૮). ગાંધીનગર જિલ્લાની સરહદે કુલ કેટલા જિલ્લા આવેલ છે.? ૪ ૬ ૫ ૩ ૯). IFFCO full from A).Indian Farmers fertilizer co - operative limited B).Indian Farmers fertilizers co - operative limited C).Indian Farmer fertilizers co - operative limited D).Indian Farmer fertilizer co - operative limited 10) અમીરપુર વોટરપાર્ક ક્યાં તાલુકામાં આવે છે.? માણસા કલોલ દહેગામ ગાંધીનગર ૧૧).GIFT

bharuch jilo

પુરાણકાલીન નગરી મહીષમતી એટલે ભરૂચ કોને કહું છે.? દયારામ ગાંધીજીએ કનૈયાલાલ મુનશી √ પ્રેમાનંદ ભુગુઋષિએ કોના પુત્ર બ્રહ્માના √ સૂર્ય ના વાલ્મિકીના ભીષ્મપિતામહ ના અંગ્રેજોના સમયમાં ભરુચને શું કહેવાતુ. ભંડોચ બ્રોચ √ ભૂગુૅપુર ભુગુૅકચ્છ ગોલ્ડન બ્રિજ ને બીજા કયાં નામે ઓળખાય છે.? નમૅદા બ્રિજ √ અંગ્રેજ બ્રિજ ભરૂચ બ્રિજ એક પણ નહીં ગોલ્ડન બ્રિજ ક્યાં બે શહેરોને જોડે છે. ભરૂચ - વડોદરા ભરૂચ - નવસારી ભરૂચ - સુરત ભરૂચ - અંકલેશ્વર √ ગોલ્ડન બ્રિજ ક્યારે બંધાવેલો. ૧૬/૫/૧૮૮૧ √ ૧૪/૫/૧૮૮૦ ૧૫/૫/૧૮૮૯ ૧૩/૫/૧૮૮૨ ભરૂચ માં પ્રાચીન મહત્ત્વ ધરાવતો તહેવાર કૃષિ ઉત્સવ ઝરમરઉત્સવ વર્ષાઉત્સવ મેઘરાજા તહેવાર √ અંકલેશ્વર નું પ્રાચીન નામ અંકુરેશ્વર √ અંકશ્વર અંકુર અંકુરસર ભાડભૂત માં કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે. ૧ ૪ ૫ ૧૮ √ સૂર્ય કુંડ ક્યાં આવેલું છે. ભરૂચ √ અંકલેશ્વર હાંસોટ વાગરા નીચે આપેલ જિલ્લામાં થી કયો જિલ્લો  ભરૂચ જિલ્લાની સરહદે આવેલો છે. વડોદરા √ મહીસાગર આણંદ નવસારી વિક્ટોરિયા કલોક ટાવર ક્યાં આવેલો છે. ભરૂચ √ અંકલેશ્વર હાંસોટ વાગરા ગુજરાત નમૅદાવ

amreli jilo

અમરેલી જીલ્લા મા કેટલા તાલુકા છે 12 11✅ 13 10 અમરેલી,બાબરા,ધારી,વાડિયા,લાઠી,સાવરકુંડલા,ખમ્ભા, રાજુલા,જાફરાબાદ,બગસરા વારાહી માતા નું મંદીર ક્યાં આવેલ ચે સાવરકુંડલા✅ જાફરાબાદ રાજુલા લાઠી અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરી ક્યા આવેલ છે ધારી બાબરા રાજુલા✅ જાફારાબાદ વજન કાંટા બનાવવા નો પ્રખ્યાત સ્થળ એટ્લે બગસરા લાઠી રાજુલા સાવરકુંડલા✅ ચાંદી પર સોનાનો ઢાળ ચળાવીને ઘરેણાં બનાવવાનું કામ ક્યાં થાય છે બગસરા✅ લાઠી સાવરકુંડલા રાજુલા બગસરા નાં નકલી ઘરેણાં નો સોનાના અસલી ઘરેણાં ને ટક્કર મારે તેવો તેનો ચળકાટ હોય છે અમરેલી મા કઈ ડેરી આવેલ છે દૂધસાગર સુમુલ અમર✅ મધર અમર ડેરી નાં ચૈરમેન કોણ છે અશ્વિન સવાલિયા✅ મનોજ ખંડેરિયા પુરુષોત્તમ ઉપાધ્યાય સિદ્ધાર્થ પટેલ પાંડવ કુંડ ક્યાં આવેલ છે બાબરા✅ ખમ્ભા વાડિયા લાઠી પીપાવાવ પોર્ટ નું ના નામ કોના પરથી રાખવામાં આવ્યુ છે સ્વતંત્રસેનાની સંત✅ સમાજસુંધારક રાજા સંત પીપાજી ના નામ પરથી પીપાવાવ પોર્ટ અમરેલી નું સંસ્કૃત પૌરાણિક નામ અમરાવલી✅ અમરાવતી અમ્રાઇવલી અમરપુર અમરેલી મા ક્યાં મહાનુભવ નો જન્મ થયો હતો રવિશંકર. રાવલ

botad

ગઢડા તાલુકો કઈ નદી કિનારે આવેલું છે.? સુખભાદર ઘેલો ✓ ગોમા ઉતાવળી બોટાદ કોની કમૅભૂમિ છે.? કલાપી કાકા કાલેલકર ઉમાશંકર જોશી✓ ઝવેરચંદ મેઘાણી કમખિયો ડુંગર ક્યાં આવેલો છે.? રાણપુર બોટાદ✓ બરવાડા ગઢડા ભીમનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે.? રાણપુર બોટાદ બરવાડા✓ ગઢડા નિલકા નદી ક્યાં તાલુકામાં આવેલી છે. રાણપુર બોટાદ બરવાડા✓ ગઢડા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ક્યાં તાલુકામાં આવેલું છે.? રાણપુર બોટાદ બરવાડા✓ ગઢડા બરવાડા સારંગપુર માં સ્વામીનારાયણ નુ બાલ સ્વરૂપ ગોપાળાનંદ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ શ્રી ધનશયામ મહારાજ✓ સ્વામી સચ્ચિદાનંદ કાઠિયાવાડી ઘોડા ની ઓલાદ કયા તાલુકાની પ્રખ્યાત છે. રાણપુર બોટાદ✓ બરવાડા ગઢડા ગઢડા તાલુકો ક્યાં જિલ્લામાંથી છૂટો પડ્યો. અમદાવાદ ભાવનગર✓ અમદાવાદ & ભાવનગર ભાવનગર & અમરેલી અમદાવાદ જિલ્લામાંથી ક્યાં બે તાલુકા લેવામાં આવેલ છે. રાણપુર & બોટાદ બરવાડા & ગઢડા રાણપુર & બરવાડા✓ ગઢડા & રાણપુર બોટાદ જિલ્લાની જાહેરાત કોને કરી હતી. ચીમનભાઈ પટેલ નરેન્દ્ર મોદી✓ કેશુભાઈ પટેલ શંકર સિંહ વાઘેલા બોટાદ જ

banaskath jilo

==>Banaskath jilo ==>બનાસકાંઠા જિલ્લો આરસ ની ખાણ ગુજરાત મા ક્યાં સ્થળે આવેલ છે અંબાજી પાલનપુર છોટાઉદયપૂર A&C✔ અત્તર અને સુગંધી દ્રવ્યો માટે નું પ્રખ્યાત શહેર એટલે??? ડીસા પાલનપુર✔ દાંતા વડગામ શક્તિપીઠ એવાં અંબાજી નો મેળો ક્યારે ભરાય છે આસો વદ પૂનમ ભાદરવા વદ પૂનમ આસો સુદ પૂનમ ભાદરવા સુદ પુનમ✔ નિચેનાં માથી કયો તાલુકો બનાસકાંઠા મા નથી ધાનેંરા કાંકરેજ લાખાણી સાતલપુર✔ 🍦સાતલપુર પાટણ મા આવે બનાસકાંઠા મા કેટલા તાલુકા આવેલ છે 15 13 14✔ 12 🍦પાલનપુર,વાવ,થરાદ,ધાનેરા,ડીશા,દિયોદર,કાંકરેજ,દાંતા,વડગામ,અમીરગઢ,દાંતીવાડા,ભાભર,લાખાણી,સુંઇગામ જેસોર રીંછ અભ્યારણ ની સ્થાપના ક્યારે થઈ?? જૂને 1970 મે 1978✔ એપ્રિલ 1975 જાન્યુઆરી 1980 નીચેના માથી ક્યા પ્રાણી જેસોર રીંછ અભ્યારણ મા નથી જોવા મળતાં દીપડા અજગર સાહુડ઼િ ચીન્કારા✔  તાંબુ,સીસું,ઝસત બનાસકાંઠા ના ક્યાં વિસ્તાર માથી મળી આવે છે અમીરગઢ દિયોદર દાંતા✔ ધાનેરા નીચેના માંથી કંઇ નદી બનાસકાંઠા ની નથી અર્જુની લડબી ઉમરદાસી કોલક✔ 🍦કોલક ઉદયવડા સાઈડ આવેબ નાસ ડેરી ની રચના ક્યારે કરવામાં આવી હતી

Devbhumi Dwarka

દ્વારકા મંદિર કઈ નદી કિનારે આવેલું છે.? વેદમતી ગોમતી@ સોરઠી તેલી દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો જામનગર@ જુનાગઢ ભાવનગર અમરેલી  શારદાપીઠની સ્થાપના કોણે કરી હતી. જગદીશાચાયૅ વાલ્મીકિ દુર્વાસાઋષિ શંકરાચાર્ય@ બાર જ્યોતિર્લીંગ માં નું એક ઈન્દ્રેશ્વર મહાદેવ નાગેશ્વર મંદિર@ કિલેશ્વર મહાદેવ ધીંગેશ્વર મહાદેવ મંદિર પીંડારા દરિયા કિનારે કોનો આશ્રમ આવેલો છે. જગદીશાચાયૅ વાલ્મીકિ દુર્વાસાઋષિ@ શંકરાચાર્ય ખંભાળિયામાં નું શું વખણાય છે. ધી@ દૂધ તેલ પાણી મત્સ્યોદ્યોગ ક્યાં તાલુકામાં વિકસ્યો છે. ખંભાળિયામાં@ દ્વારકા કલ્યાણપુર ભાણવડ મીઠાપુર કયુ કારખાનું આવેલું છે. મીઠું નું સોડા એશ નું અ & બ@ એક પણ નહીં શ્રી કૃષ્ણે વસાવેલી દ્વારકા નગરી જે કચ્છ ના અખાત માં ડૂબી ગઈ હતી તેની શોધખોળ કોને અને ક્યારે કરી. ડો.એસ.આર.રાવ ૧૯૮૯@ પી.ડી.રાવત.   ૧૯૯૦ પુરાતન ભાગે ૧૯૭૮ ડો.એસ.આર.રાવ ૧૯૮૦ બરડો ડુંગર ક્યાં આવેલો છે. ખંભાળિયામાં દ્વારકા કલ્યાણપુર ભાણવડ@ ઘુમલીની નોંધ ક્યાં વિદેશીએ લીધી હતી. બજેૅસે@ જે સેન માકેનટે હેરિસન ઘુમલીની નોંધ  બજેૅસ

Rajkot jilo

રાજકોટ માં કેટલા તાલુકા છે 10 11✔ 12 13 🍦રાજકોટ જીલ્લા નાં તાલુકા રાજકોટ,પડધરી,લોઢીકા,કોટડા-સન્ગણી,જસદણ,ગોંડલ,જામ કંડૉરણા,ઉપલેટા,જેતપુર,ધોરાજી,વીછીયા કયો તાંલુંકોં રાજકોટ જીલ્લા મા નથી લોધીકા વીંછીયા પડધરી ટંકારા✔ 🍦ટંકારા મોરબી જીલ્લામા આવેલ છે સામઢિયાળા કઈ નદી કિનારે આવેલ છે ઘેલો આજી કાળુંભાર✔ ભાદર રાજકોટ કઈ નદી કિનારે આવેલ છે આજી✔ ભાદર કળૂભાર ભૉગ઼ાવો ક્યુ અભ્યારણ રાજકોટ મા આવેલ છે ગાગા પ્રાકૃતિક અભ્યારણ પાણીયા પ્રાકૃતિક અભ્યારણ મિતિયાલા પ્રાકૃતિક અભ્યારણ હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ✔ 🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ જસદણ થી 10 કિમી ના અંતરે આવેલ છે. 🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ ની સ્થાપના ઓગસ્ટ 1980 મા થઈ હતી. રાજકોટ શહેર ની સ્થાપના કોણે કરી હતી અજોજી જાડેજા મેસોજી જાડેજા વિભૉજી જાડેજા✔ રખોજી જાડેજા મહાત્મા ગાંધી નું બાળપણ અનેં પ્રાથમિક શિક્ષણ રાજકોટ માં થયું હતુ તૌ  તેમના ત્યાં નાંં નિવાસ સ્થાન નું નામ શુ છે? ગાંધી ના ડેલા મોહનદાસ ના ડેલા કબા ગાંધી નાં ડેલા✔ ગાંધી નિવાસ નીચેનાં માથી ક્યુ સ્થાન રાજકોટ મા આવેલ નથી વોટસન મ્યુઝીઅમ આજી

History

🎯 પાટણ મા આવેલી રાણકી વાવ કોને બંધાવી ? 1 મીનળદેવી 2 દેવળ દેવી 3 ઉદયમતી✔ 4 ચૌલાદેલ  🎯 સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ ના કાંઠે ક્યુ મંદિર બંધાવ્યું 1 ઇન્દ્રમંડપ 2 સૂર્ય મંદિર✔ 3 યક્ષ મંદિર 4 દશાવતાર 🎯 પ્રાચીન સમય માં ક્યુ શહેર ઇન્દ્રપ્રસ્થ કહેવાતું 1 મથુરા 2 દિલ્હી✔ 3 આગ્રા 4 મેરઠ 🎯ગુજરાત માં કાપડ ની મિલ ક્યારે શરૂ થઈ 1 1902 2 1877 3 1854 4 1860 61✔ 🎯 ગુજરાત નો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક અયાઝ સુલતાન કોના સમય માં નૌકા સેનાપતિ હતો 1 મહમદ બેગડો 2 મુઝફરશાહ બીજો 3 બહાદૂર શાહ 4 મહમુદશાહ✔ 🎯19 મી સદીમાં ભારત માં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનો ના પ્રથમ જ્યોતિધર કોણ હતા 1 દયાનંદ સરસ્વતી 2 સ્વામી વિવેકાનંદ 3 રાજા રામ મોહન રાય✔ 4 ન્યાય મૂર્તિ રાનડે  1821 માં રાજા રામ મોહનરાયે બંગાળી ભાષા માં ક્યુ સમાચાર પત્ર શરૂ કર્યું હતું 1 આનંદ પત્રિકા 2 સુબોધ પત્રિકા 3 તત્વ બોધિની 4 સવાંદ કૌમૂદી✔ 🎯 રાજા રામમોહન રાયે બહ્મોસમાજ ની સ્થાપના ક્યારે કરી 1 1828✔ 2 1831 3 1821 4 1838 🎯 દયાનંદ સરસ્વતી એ  મથુરા માં કોની પાસે હિન્દુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો 1

chand

છંદ નું સૂત્ર  યમાતારાજભાનયલગા યમાતારાજભાનસલગા✓ યમાતારાજભાનમલગા યમાતારાજભાનતલગા છંદ માં ગણોની કુલ સંખ્યા કેટલી હોય છે. ૩ ૮✓ ૨ ૧૬ છંદ ના પ્રકાર  ૧ ૨✓ ૩ ૪ મંદાક્રાનતા છંદનું સુત્ર મભનતતગાગા✓ જસજસયલગા નસમરસલગા યમનસભલગા નીચે આપેલ છંદ ના અક્ષર ૧૭ હોય છે. મંદાક્રાનતા શિખરણી પૃથ્વી & હીરણી ઉપરોક્ત તમામ✓ ગણ એટલે ૩ અક્ષરનો સમૂહ✓ લધુ અને ગુરુના ૩ અક્ષરોનો સમૂહ લધુ અને ગુરુનો સમૂહ એક પણ નહીં. આ ઉદાહરણ ક્યાં છંદ નું છે. @ મુખ મરકતુ માનું,જેના સ્વરે ઘર ગુંજતું. મંદાક્રાનતા શિખરણી પૃથ્વી  હીરણી✓ આ ઉદાહરણ ક્યાં છંદ નું છે. @ છતાંય દિલતો ચહે તન યુવાનની તાજગી મંદાક્રાનતા શિખરણી પૃથ્વી ✓ હીરણી આ ઉદાહરણ ક્યાં છંદ નું છે. @ પ્રભો અંતયાૅમી જીવન જવના દીન શરણા. મંદાક્રાનતા શિખરણી✓ પૃથ્વી  હીરણી આ ઉદાહરણ ક્યાં છંદ નું છે. @ રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. મંદાક્રાનતા✓ શિખરણી પૃથ્વી  હીરણી

General Knowledge Questions Answered

General Knowledge Questions Answered  ✍️ કયો રાષ્ટ્રીય પાર્ક પ્રવાસી પક્ષીઓ માટે પ્રસિધ્ધ છે કાજીરંગા રાષ્ટ્રીય પાર્ક માનસ રાષ્ટ્રીય પાર્ક દચીગામ રાષ્ટ્રીય પાર્ક કેવલાદેવ રાષ્ટ્રીય પાર્ક✔ 🍦કેવલાદેવ રાષ્ટ્રીય પાર્ક રાજસ્થાન નાં ભરતપુર ખાતે આવેલ પક્ષી નું અભ્યારણ છે ✍️ કોના શાસનકાળ માં ભારત ની રાજધાની કોલકત્તા થી દિલ્હી સ્થળાંતરિત કરાઈ લોર્ડ વિલિઝન લોર્ડ હૉર્ડીગઝ✔ લોર્ડ કરજન લોર્ડ માઉન્ટ બેટન ✍️ વિશ્વા માતૃભાષા દીવસ ક્યારે મનાવાય છે 21 ફેબ્રુઆરી✔ 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ✍️ કઇ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સત્તાવાર ભાષા નથી ચીની અરબી સ્પેનિશ પર્શિયન✔ ✍️ ઇસ 1620 માં વિશ્વનું સૌપ્રથમ શેર બજાર ક્યાં સ્થાપવામાં આવ્યુ હતુ વોશિંગ્ટન પેરિસ એમ્સ ડટમ✔ લંડન ✍️ કયો વ્યવસાય ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે ખાંડ ઉદ્યોગ ડેરી✔ બેન્કિંગ પરિવહન ✍️ કયો વેદ વેદત્રયી નો ભાગ નથી ઋગ્વેદ સામવેદ સામવેદ અથર્વવેદ✔ ✍️ રેડ ઇન્ડિયન ક્યાં દેશ નાં મૂળ નિવાસી છે ભારત પાકિસ્તાન ઉત્તર અમેરિકા✔ Pshchhim આફ્રિકા ✍️ વાળ માં ક્યુ પ્રોટીન હોય છે હ

chand

ૐ ની માત્રા કેટલી હોય છે. ૧ ૨ ૩✓ ૪ ઝુલણા બીજા કયાં નામથી ઓળખાય છે. પ્રભાતિયાં✓ ચોપાઈ હરિગીત દોહરો દોહરો  છંદ ને  માત્રા કેટલી હોય છે. ૧૫ ૨૪✓ ૩૭ ૨૮ આ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુ જ નામ ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ પ્રભાતિયાં ચોપાઈ હરિગીત દોહરો✓ લાંબા જોડે ટૂંકો, મરે નહીં તો માંદો થાય. તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. પ્રભાતિયાં ચોપાઈ✓ હરિગીત દોહરો જો જો રે મોટાના બોલ, ઊજળ ખેડે બાજયું ઢોલ. પ્રભાતિયાં ચોપાઈ✓ હરિગીત દોહરો અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?. પ્રભાતિયાં ચોપાઈ હરિગીત સવૈયા✓ આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ. સવૈયા✓ ચોપાઈ હરિગીત દોહરો ચોપાઈ છંદ ને  માત્રા કેટલી હોય છે. ૧૫✓ ૫૧ ૨૪ ૩૨ નીચે આપેલ છંદ માં કયા માત્રામેળ છંદો છે. પ્રભાતિયાં ચોપાઈ હરિગીત&દોહરો ઉપરોક્ત તમામ✓ સ્ત્ર્રગધરા છંદ ના અક્ષર ૨૪ ૨૧ √ ૩૨ ૧૯ તભજજગાગા ક્યાં છંદ નું સૂત્ર છે. ઉપજાતિ તોટક શાદુલવિક્રિડિત વસંતતિલકા √ ઊગે છે સુખતી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂવૅમાં ઉપજાતિ તોટક શાદુલવિક્રિડિત √ વસંતતિલકા ઊંટ કહે આ સભ

bhart no itihas

*********************** *🌀ચૌહાણ વંશ🌀* *********************** 1153 વિગ્રહરાજ 5મો 1170 સોમેશ્વર ચૌહાણ 1177 પૃથ્વીરાજ ચૌહાણ 1193 ચૌહાણ વંશ સમાપ્ત ********************** *🌀ગુલામ વંશ🌀* ********************** 1193 મહંમદ ઘોરી 1206 કૂતબુદ્દીન ઐબક 1210 આરમ શાહ 1211 ઈલ્તુતમિશ 1236 રુકનુંદ્દીન ફિરોઝ શાહ 1236 રઝિયા સુલતાન 1240 મુઈઝુદ્દીન બહેરામ 1242 અલાઉદ્દીન મસૂદ શાહ 1246 નસરુદ્દીન મહંમદ શાહ 1266 ધિયાસુદ્દીન બલ્બન 1286 કૈ ખુશરો 1287 મુઇઝ્ઉદ્દીન કૈકુબાદ 1290 કયુંમાર્શ 1290 ગુલામ વંશ સમાપ્ત ********************** *🌀ખીલજી વંશ🌀* ********************** 1290 ઝાલાલુદ્દીન ફિરોઝ શાહ 1296 રુકનુંદ્દીન ઇબ્રાહિમ શાહ  અલાઉદ્દીન ફિરોઝ મહમદ શાહ 1316 સહિબુદ્દીન ઉમર શાહ 1316 કૂટબુદ્દીન મુબારક શાહ 1320 નસીરુદ્દીન ખુશરૂ શાહ 1320 ખીલજી વંશ સમાપ્ત ********************** *🌀તુઘલક વંશ🌀* ********************** 1320 ધીયસુદ્દીન તુઘલક પહેલા 1325 મહમદ તુઘલક બીજા 1351 ફિરોઝ શાહ 1388 ધીયસુદ્દીન તુઘલક બીજા 1389 અબુ બકર શાહ 1389 મહમદ તુઘલક ત્રીજા 1394 સિકંદર શાહ પહેલા 1394 નસી

Gk

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.[૧] તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.[૨] ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી. 🎉 *સરસ્વતી સન્માન*🎉 🎯 સરસ્વતી સન્માન પુરસ્કાર કોના ઘ્વારા આપવામાં આવે છે:➖ *શ્રી.કે.કે.બિરલા ફાઉન્ડેશન* 🎯 શ્રી. કે.કે.બિરલા ફાઉન્ડેશન ની સ્થાપ

History

GK

ક્યાં બંધારણીય સુધારા દ્રારા નગરપાલિકા ને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો છે 73માં 74માં⚓ 75માં 76માં રાજ્યપાલ ને સપથ કોંણ લેવડા વે છે રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી હાઇકોર્ટ નાં મુખ્ય ન્યાયધીસ⚓ એડવોકેટ જનરલ કઇ સમિતિ પંચાયતી રાજ સાથે સંકળાયેલ નથી દિનેશ ગોસ્વામી સમિતિ⚓ અશોક મેહતા સમિતિ સાદિક અલી સમિતિ એલ એમ સંઘવી સમિતિ માલથસનાં વસ્તી વૃદ્ધિ નાં સિદ્ધાંત મુજબ વસ્તીવૃદ્ધિ ક્યાં ક્રમ માં થાય છે ભૌમિતિક ક્રમ⚓ અંક ગણિત ક્રમ હકારાત્મક ક્રમ આમાંથી કોઈ નહીં ક્યુ રાજય રબર ની ખેતી માટે જાણીતું છેઃ કર્ણાટક ઓર્રિસા કેરળ⚓ ગોવા ક્યુ સ્મારક ફતૈપુર સિકરી માં નથી સુવર્ણ મહેલ પંચ મહેલ જોધાબાઇ નો મહેલ અકબરી મહેલ⚓ મહાત્મા ગાંધી નો કયો આશ્રમ સૌથી જૂનો છે સાબરમતી ફિનીકસ⚓ વર્ધાં સદાકત ક્યુ જોડકુ યોગ્ય જોડાયેલ નથી (જેવ મંડલ-રાજય) સિઁમલિપાલ- ઓડ઼િસા નોકરેક -મેઘાલય⚓ અગતસયા મલાઈ -કેેરલ કંચનજંગ - હિમાચલ પ્રદેશ કઇ મુગલ રાજકુમારી ઇતિહાસકાર હતી જ઼ેબૂનીશા જહાઆરા રોશન આરા ગુલબદન બેગમ⚓ ભગવાન વિષ્ણુ નું તમિલ નામ શુ છે સુંબ્રહણય તિરૂમલ⚓ મરૂગન વિરકલ સીધાંલૂણ માં ક્યુ ખનીજ હોય

GK

૧).યુનેસ્કો ૧૪મી એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવે છે. ૨).આવકવેરા રિટર્ન માટે નવું ફોર્મ --- ITR ACT From ૩). વૈશાખ સુદ ત્રીજે ---અખાત્રીજ ૪). વર્લ્ડ બેંક સાઉથ એથિયાના ફોકસમા અહેવાલ માં જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર ૭.૩%ના દરે વધશે. ૫). ગુજરાત માં લાયન સફારી પાર્ક બનશે. ૬). અલંગ માં ૧૦ માળનું શિપ ભંગાવા આવ્યું.નામ "ઓશન ગાલા"..૧૯૦૮ બનેલ..થોમસન કંપની સંચાલન કરતી હતી. ૭).૨૦૨૨ માં ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવામાં આવશે. ૪વષૅ પછી..બમિૅૅધમમા ૮) બ્રિટન સંસદમાં કઠુઆ મુદ્દો ઉઠાયો. ૯) સિવડન માં ૩૦ વષૅમા ભારતના કોઈ પીએમ મોદીનો પહેલો પ્રવાસ. ૧૦). બોસ્ટન મેરેથોન અમેરિકા ની ડેજી લિંડેને & જાપાન ની યુકી કાવાયુચી ચેમ્પિયન બન્યા.... દુનિયા ની સૌથી જૂની મેરેથોન છે. ..૧૮૯૭ માં શરૂઆત થઈ હતી.

gk

 _*કરન્ટ અફેર્સ :- "અભણ"*_ *🔖કેરળઃ નિપાહ વાયરસથી 16નાં મોત, 20 વર્ષ પહેલાં મલેશિયામાં દેખાયો હતો રોગ :-* ▪ કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસના કારણે 16 લોકોના મોત થયા છે. આ આંકડો સ્થાનિક મીડિયાએ આપ્યો છે. મૃતકોમાં એક જ પરિવારના ચાર લોકો અને ઈલાજની કામગીરીમાં સક્રિય એક નર્સ પણ સામેલ છે. જોકે, રાજ્યના આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ હજુ માત્ર ત્રણ મોતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન પુના વાયરોલોજી સંસ્થાએ લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. કેરળ સરકારની દરખાસ્તને ધ્યાનમાં લઈ એનસીડીસીની ટીમ કેરળ પહોંચી છે. *👩🏻‍⚕કેરળ પહોંચી NCDCની ટીમ :-💉* ▪- રાજ્ય સરકારની દરખાસ્ત પર કેન્દ્રથી નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની ટીમ કેરળમાં નિપાહ વાયરસ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચી છે. ▪- ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંબંધે એક કમિટી ગઠિત કરી છે. જે બીમારી કઈ રીતે થાય છે તેના ડેટા મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત વાયરસની ઝપેટમાં વધુ લોકો ન આવે તે અંગેના ઉપાયો પણ કરવામાં આવી રહ્યાં છે. *💁🏻‍♀ શું હોય છે નિપાહ વાયરસ? :-* ▪- WHOના જણાવ્યા મુજબ નિપાહ વાયરસ ચામાચીડીયામાં